નેપાળમાં ભ્રષ્ટાચાર સામે મોટો પ્રહાર : ‘સંપત્તિ તપાસ પંચ’ની રચના, પૂર્વ PMથી અધિકારીઓ સુધી તપાસ
નેપાળમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું પગલું લેવામાં આવ્યું છે. બાલેન શાહ સરકાર દ્વારા ‘સંપત્તિ તપાસ પંચ’ (Property Investigation Commission)ની રચના કરવામાં આવી છે, જે દેશના વર્તમાન અને પૂર્વ વડ?...