યાત્રાધામ ડાકોરમાં શ્રી રણછોડરાય મંદિરમાં રામનવમીની ભવ્ય ઉજવણી
યાત્રાધામ ડાકોરમાં શ્રી રણછોડરાય મંદિરમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બપોરના ૧૨:૦૦ વાગે ભગવાનના જન્મ સમયે માનવ મહેરામણ ઊમટી પડયું હતું. યાત્રાધામ ખાતેના ડાકોર રણછોડરાયજી મંદિરમ...