શા માટે હનુમાનજીની પૂજા ફક્ત મંગળવાર અને શનિવારે જ કરવામાં આવે છે? જાણો કારણ
હનુમાનજીને હિન્દુ ધર્મમાં સૌથી લોકપ્રિય દેવતાઓમાંના એક માનવામાં આવે છે. હનુમાનજીને કળિયુગના એકમાત્ર જીવંત દેવતા તરીકે પણ પૂજવામાં આવે છે. હનુમાનજીને ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે અને...
વિશ્વમાં એકમાત્ર અહી આવેલું છે હનુમાનજીના દીકરાનું મંદિર, દ્વારકાથી 5 કિમી દુર છે આ મંદિર
હિંદુ ધર્મમાં પવન પુત્ર ભગવાન હનુમાનની પૂજાનું ઘણું મહત્વ છે. કોઈપણ વ્યક્તિ કોઈપણ સમયે બજરંગબલીની પૂજા કરી શકે છે,મંગળવાર અને શનિવાર તેમની પૂજા કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તો આજે આપ?...
યુપીના સંભલમાં વધુ એક મંદિર બંધ હાલતમાં મળ્યું, પોલીસે તાળાં ખોલી કરી સાફ-સફાઈ
તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના સંભલના મુસ્લિમ વિસ્તારમાં 46 વર્ષ જૂના બંધ મંદિરની શોધ બાદ વધુ એક મંદિર મળ્યું છે. દબાણ દૂર કરતી વખતે પોલીસેને આ મંદિર ગાઢ વસ્તીમાંથી મળી આવ્યું છે. મંદિર વિસ્તારમ?...
હનુમાનજીએ કેમ લીધો પંચમુખી અવતાર, જાણો શું છે દરેક મુખનું મહત્વ
હનુમાનજી ભગવાન શ્રી રામના પરમ ભક્ત તરીકે ઓળખાય છે. લોકવાયક અનુસાર હનુમાનજીનું નામ સાંભળતા જ મોટભાગના દુ:ખ દૂર થઈ જાય છે. આપણામાંથી મોટા ભાગે બધા જ લોકોએ પંચમુખી હનુમાનજીની મૂર્તિ કે ફોટા જોય...