મુર્શિદાબાદમાં હિન્દુઓ પર અત્યાચારનો ભડકો
હિન્દુઓના ધર્મસ્થાનો સળગાવવામાં આવે ઘરોમાંથી બહાર કાઢવાનો પ્રયાસ થાય, અને સરકાર મૌનવ્રત ધારણ કરે આવા આક્ષેપો સાથે આજે પાટણ શહેરમાં ભારે તણાવ જોવા મળ્યો. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લ?...
બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર મામલે રાષ્ટ્રપતિને સંબોધીને આવેદન અપાયું
વર્તમાન સમયમાં વકફ બોર્ડને લઈને સમગ્ર રાષ્ટ્ર સહીત બંગાળમા વિધર્મીઓ દ્વારા હીન્દુ ભાઈ, બહેનો અને બાળકો પર નિર્મમ અત્યાચાર કરવામા આવી રહ્યો છે અને સમગ્ર રાષ્ટ્રમા અરજકતાનો માહોલ ફેલાવવામા...
બાંગ્લાદેશમાં હિન્દુઓ સાથે થઇ રહેલા અમાનુષી અત્યાચારોના વિરુદ્ધમાં આવતીકાલે ગાંધીનગર ખાતે જાહેર ધરણા-આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાશે
ખૂબ લાંબા સમયથી બાંગ્લાદેશમાં રહેતા હિન્દુ ભાઈ-બહેનો અને બાળકો પર સતત અમાનુષી અત્યાચારોની સાથે તેમની માલ-મિલકતની પણ ખૂબ મોટું નુકસાન કરવામાં આવી રહ્યું છે. આ અત્યાચારોનો સખત વિરોધ કરવા સના...