કચ્છ: રાયધણપરમાં મુસ્લિમ ટોળાએ હિંદુઓ પર કર્યો પૂર્વનિયોજિત હુમલો, વીજળી કાપીને પથ્થરમારો, 23 આરોપીઓની અટકાયત
કચ્છ જિલ્લાના રાયધણપર ગામમાં 30 મેની રાત્રે નાની બાબતને લઈને થયેલા ઝઘડા બાદ બાજુના વરનોરા ગામના મુસ્લિમ ટોળાએ હિંદુ સમુદાય પર સંગઠિત હુમલો કર્યો હોવાની ફરિયાદ સામે આવી છે. આરોપીઓએ પહેલા ગામ?...
મમતાના ગઢમાં ગીતા પાઠ માટે 5 લાખ લોકો એકઠા થયા
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં અયોધ્યાની 'બાબરી મસ્જિદ'ના નમૂનારૂપ મસ્જિદ માટે તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય દ્વારા શિલાન્યાસ કરાયાના એક દિવસ પછી, રવિવારે કોલકાતાના બ્રિગેડ પરે?...