અંકિત શર્મા હત્યા કેસમાં તાહિર હુસૈન માટે ફાંસીની માંગ, દિલ્હી કોર્ટમાં સજા પર સુનાવણી
2020ના ઉત્તર-પૂર્વ દિલ્હીના રમખાણો દરમિયાન ઇન્ટેલિજન્સ બ્યુરોના કર્મચારી અંકિત શર્માની હત્યા કેસમાં દોષી ઠેરવાયેલા પૂર્વ કોર્પોરેટર તાહિર હુસૈન અને અન્ય ચાર દોષિતો માટે દિલ્હી પોલીસે કડક?...
ઇમરાન મસૂદના ‘તાહિર-કપિલ’ નિવેદનથી રાજકીય ઘમાસાણ, ભાજપે રાહુલ ગાંધીને નિશાને લીધા
૨૦૨૦ના દિલ્હી રમખાણો દરમિયાન આઈબી અધિકારી અંકિત શર્માની હત્યા કેસમાં આપના ભૂતપૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈનને દોષિત ઠેરવ્યા બાદ રાજકીય વિવાદ વધુ તીવ્ર બન્યો છે. કોંગ્રેસના લોકસભા સાંસદ ઇમર?...
IB અધિકારી અંકિત શર્મા હત્યા કેસમાં 11 જૂને આવશે ચુકાદો, તાહિર હુસૈન સહિત 11 આરોપીઓની નજર કોર્ટ પર
ફેબ્રુઆરી 2020 દરમિયાન ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલા રમખાણો દરમિયાન હત્યા કરાયેલા ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) અધિકારી અંકિત શર્મા કેસમાં હવે મહત્વપૂર્ણ તબક્કો આવી પહોંચ્યો છે. દિલ્હીની કડકડડૂમા કો...