પૂર્વ અગ્નિવીરો માટે ગુજરાત સરકારની મોટી ભેટ : વર્ગ-3 ભરતીમાં 20% અનામત, વયમર્યાદામાં 5 વર્ષની છૂટ
ગુજરાત સરકાર દ્વારા પૂર્વ અગ્નિવીરોના ભવિષ્યને વધુ સુરક્ષિત અને સશક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે કે રાજ્યના વિવિધ સરકારી ?...