614 વર્ષ પછી અમદાવાદનાં નગરદેવી માતા ભદ્રકાળી નગરયાત્રાએ નીકળશે; 6.25 કિ.મી.લાંબી યાત્રા
અમદાવાદ સ્થાપના દિવસ એક વિશેષ ઐતિહાસિક પ્રસંગ બનવા જઈ રહ્યો છે, કારણ કે 614 વર્ષ પછી માતા ભદ્રકાળીની નગરયાત્રા નીકળશે. નગરયાત્રાના મહત્વપૂર્ણ બિંદુઓ: તારીખ: 26 ફેબ્રુઆરી 2025 નગરદેવી: માતા ભદ?...
ગુજરાતમાં બુલેટ ટ્રેન સ્ટશનોનું વેગવંતી ઝડપે આગળ વધતું કામ, જાણો સાબરમતીથી વાપી સુધી કયા સ્ટેશનનું કામ કેટલે પહોંચ્યું
સાબરમતી સ્ટેશનમાં પ્રથમ માળે સ્લેબ નાખવાનું કામ પૂર્ણ થયું અમદાવાદ સ્ટેશનમાં સ્ટેશન એન્ટ્રી બનાવવાનું કામ ચાલુ છે. અમદાવાદ અને મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પૂરવેગ ઝડપે આગળ વધી રહ્ય...