અમદાવાદ વિમાન દુર્ઘટના : ૧૦૮ સેવાની સહરાનીય કામગીરી
૩ મિનિટમાં (લગભગ ૧.૪૪ વાગ્યે) પ્રથમ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ૧૦ મિનિટમાં જ ૩૧ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે હાજર થઈ બચાવ કામગીરીમાં જોડાઈ ગઇ ૧૦૮ - ઇએમએસની કુલ ૮૦ લોકોની ટીમ ઘટના સ્થળે સક્રિય ?...
અમદાવાદ વિમાન દુર્ઘટના અત્યાર સુધીમાં કુલ ૧૩૫ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૦૧ મૃતદેહ પરિવારજનોને સોંપાયા
સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ મીડિયા બ્રીફિંગમાં આપી માહિતી જેમ જેમ પરિણામો આવતા જશે એમ એમ ડીએનએ મેચિંગનો દર વધશે અને પ્રક્રિયા ઝડપી બનશે તથા ઓછો સમય લેશે :- સિવિલ હોસ્પ?...