પ્રયાગરાજની અસર અયોધ્યામાં! રામ મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી, મોડી રાત્રી સુધી ખુલ્લું રહ્યું મંદિર
ભવ્ય-દિવ્ય રામ મંદિરમાં વિરાજમાન રામલલા હવે પહેલાં કરતાં બમણાં લોકોને દર્શન આપી રહ્યાં છે. પ્રયાગરાજ મહાકુંભના વિપરીત પ્રવાહની એટલી અસર થઈ છે કે, ફક્ત મંદિરની નક્કી કરાયેલી દિનચર્યાનું જ ન...
અયોધ્યામાં ભક્તોની ભારે ભીડને કારણે મોટો નિર્ણય, રામલલાની શ્રૃંગાર આરતીના સમયમાં ફેરફાર
UPના અયોધ્યામાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. આ કારણે, એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને રામલલાની શ્રૃંગાર આરતીનો સમય બદલવામાં આવ્યો છે. હવે રામલલાની શ્રૃંગાર આરતી સવારે 6 વાગ્યાને બદલે એક ક?...
અયોધ્યા: રામ મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર, જાણો નવો સમય
અયોધ્યાના રામ મંદિરના દર્શન અને આરતીનો સમય બદલાયો રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે ભક્તોની સંખ્યા વધવાને કારણે રામ મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કર્યો છે. 6 ફેબ્રુઆરી 2025થી નવી સ...
અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠાથી સાંસ્કૃતિક ચેતનાનું ફરીથી સ્થાપન થયું છેઃ PM
મહાકુંભની વૈશ્વિક લોકપ્રિયતાને દરેક ભારતીય માટે ગર્વની બાબત ગણાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે આ વખતે વિશાળ ધાર્મિક મેળાવડામાં યુવાનોએ મોટા પાયે ભાગીદારી નોંધાવ?...
અયોધ્યાના રામમંદિરની સંઘર્ષગાથા પર બનશે ‘ડૉક્યુમેન્ટ્રી’, દૂરદર્શન પર જોઈ શકશે શ્રદ્ધાળુઓ
અયોધ્યામાં ભવ્યાતિ ભવ્ય રામ મંદિરનું નિર્માણ બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ હવે છેલ્લા 500 વર્ષમાં કરેલા સંઘર્ષ અને આંદોલન વિશે ભક્તોને માહિતીગાર કરશે. અને તેના માટે ટ્ર્સ્ટ દ્?...
અયોધ્યા ખાતે ભગવાન રામના દર્શન કરવા માટે સરકાર આપે છે રૂ. 5000ની સહાય, જાણો નિયમ
રાજ્યના યાત્રાળુઓ ભગવાન શ્રી રામના દર્શન કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા શ્રી રામ જન્મભૂમિ , મા શબરી સ્મૃતિ યાત્રા યોજના અંતર્ગત અયોધ્યા દર્શનનો લાભ લેવા ખાસ આયોજન કરાયું છે. અયોધ્યા...
Tirupati પ્રસાદ વિવાદ બાદ અયોધ્યા, પ્રયાગરાજ અને મથુરામાં મંદિર ટ્રસ્ટ લઇ શકે છે આ મોટો નિર્ણય
તિરુપતિ બાલાજી મંદિરમાં લાડુના પ્રસાદમાં કથિત ભેળસેળને લઈને વધી રહેલા વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશના અયોધ્યા, પ્રયાગરાજ અને મથુરામાંથી મહત્વપૂર્ણ પ્રતિક્રિયાઓ સામે આવી છે. જેમાં મંદિરના પ્?...