અયોધ્યાના રામ મંદિરને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
કરોડો હિંદુઓની આસ્થાના પ્રતિક અને જેના માટે 500 વર્ષ સુધી રાહ જોવાઈ એ અયોધ્યાના રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી ભરેલો ઈમેલ રામ મંદિર ટ્રસ્ટને મળ્યો છે. જેમા રામ મંદિરને ઉડાવ...
અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ વધુ એક પ્રાણ પ્રતિષ્ઠાની તડામાર તૈયારી, જાણો ડિટેલ
અયોધ્યામાં ભગવાન રામ લલ્લાના અભિષેકના લગભગ દોઢ વર્ષ બાદ હવે ભવ્ય રામ મંદિરમાં વધુ એક અભિષેક સમારોહની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. વાસ્તવમાં રામ મંદિરમાં ભગવાન શ્રી રામનો ભવ્ય દરબ?...
અયોધ્યામા રામનવમીએ રામ જન્મોત્સવની તૈયારીઓ પૂર્ણ, જાણો અભિષેક અને સૂર્ય તિલકનો સમય
દેશભરમા 6 એપ્રિલના રોજ રામનવમીની ઉજવણી કરવામા આવશે. જેની માટે ભગવાન રામના જન્મ સ્થળ અયોધ્યામા રામ નવમીએ રામ જન્મોત્સવ માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામા આવી છે. રામનવમીની ઉજવણીના પગલે અયોધ્યા...
અયોધ્યાના રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણતાના આરે, 96% કામ પૂર્ણ, દર્શન હવે દૂર નથી!
અયોધ્યામાં બનતા રામ મંદિર માટે રાજસ્થાનના બંસી પહાડપુરથી પથ્થર લાવવામાં આવ્યા છે. લાર્સન એન્ડ ટુબ્રો કંપનીના એન્જિનિયર અને કારીગર મળીને આ મંદિર બનાવ રહ્યા છે. ખુશીની વાત એ છે કે મંદિરનું ક?...
પ્રયાગરાજની અસર અયોધ્યામાં! રામ મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી, મોડી રાત્રી સુધી ખુલ્લું રહ્યું મંદિર
ભવ્ય-દિવ્ય રામ મંદિરમાં વિરાજમાન રામલલા હવે પહેલાં કરતાં બમણાં લોકોને દર્શન આપી રહ્યાં છે. પ્રયાગરાજ મહાકુંભના વિપરીત પ્રવાહની એટલી અસર થઈ છે કે, ફક્ત મંદિરની નક્કી કરાયેલી દિનચર્યાનું જ ન...
અયોધ્યામાં ભક્તોની ભારે ભીડને કારણે મોટો નિર્ણય, રામલલાની શ્રૃંગાર આરતીના સમયમાં ફેરફાર
UPના અયોધ્યામાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. આ કારણે, એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને રામલલાની શ્રૃંગાર આરતીનો સમય બદલવામાં આવ્યો છે. હવે રામલલાની શ્રૃંગાર આરતી સવારે 6 વાગ્યાને બદલે એક ક?...
અયોધ્યા: રામ મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર, જાણો નવો સમય
અયોધ્યાના રામ મંદિરના દર્શન અને આરતીનો સમય બદલાયો રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે ભક્તોની સંખ્યા વધવાને કારણે રામ મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કર્યો છે. 6 ફેબ્રુઆરી 2025થી નવી સ...
અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠાથી સાંસ્કૃતિક ચેતનાનું ફરીથી સ્થાપન થયું છેઃ PM
મહાકુંભની વૈશ્વિક લોકપ્રિયતાને દરેક ભારતીય માટે ગર્વની બાબત ગણાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે આ વખતે વિશાળ ધાર્મિક મેળાવડામાં યુવાનોએ મોટા પાયે ભાગીદારી નોંધાવ?...
અયોધ્યાના રામમંદિરની સંઘર્ષગાથા પર બનશે ‘ડૉક્યુમેન્ટ્રી’, દૂરદર્શન પર જોઈ શકશે શ્રદ્ધાળુઓ
અયોધ્યામાં ભવ્યાતિ ભવ્ય રામ મંદિરનું નિર્માણ બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ હવે છેલ્લા 500 વર્ષમાં કરેલા સંઘર્ષ અને આંદોલન વિશે ભક્તોને માહિતીગાર કરશે. અને તેના માટે ટ્ર્સ્ટ દ્?...
અયોધ્યા ખાતે ભગવાન રામના દર્શન કરવા માટે સરકાર આપે છે રૂ. 5000ની સહાય, જાણો નિયમ
રાજ્યના યાત્રાળુઓ ભગવાન શ્રી રામના દર્શન કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા શ્રી રામ જન્મભૂમિ , મા શબરી સ્મૃતિ યાત્રા યોજના અંતર્ગત અયોધ્યા દર્શનનો લાભ લેવા ખાસ આયોજન કરાયું છે. અયોધ્યા...