‘નબળા હતા ત્યારે નમ્યા નહોતા, હવે તો…’, જયશંકરનો પાકિસ્તાન અને અમેરિકાને જવાબ
વિદેશ મંત્રી એસ. જયશંકરે તાજેતરમાં જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં આયોજિત અરાવલી સમિટમાં ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તતા અને આંતરરાષ્ટ્રીય મંચ પર તેની દૃઢ સ્થિતિ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્?...