PM મોદી કેરળમાં આંતરરાષ્ટ્રીય બંદરનું ઉદ્ઘાટન કરશે, આંધ્રપ્રદેશની પણ મુલાકાત લેશે
2 મે, ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળના તિરુવનંતપુરમ પહોંચ્યા હતા, જ્યાં તેમણે 8,900 કરોડ રૂપિયાનું વિઝિંજામ આંતરરાષ્ટ્રીય ડીપ વોટર મલ્ટીપર્પઝ સીપોર્ટ ઉદ્ઘાટન કર્યું. આ બંદર તિરુવનંતપ?...