આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ-2025 નિમિતે તા.20 જૂનના રોજ નવસારીમાં હેરિટેજ પોઈન્ટ્સ યોગ કાર્યક્રમો કરાયા
આ કાર્યક્રમોનું આયોજન ભારત સરકારના નમામિ ગંગે અભિયાન તથા “યોગા ફોર વન અર્થે, વન હેલ્થ"ના અભિગમને આધારે કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્યઓ, હેરિટેજ સ્થળોના પ્રતિનિધિઓ, ગુજરાત યોગ બોર્ડના પ?...