નક્સલવાદ બાદ હવે ઘુસણખોરી પર કેન્દ્રનો ફોકસ, અમિત શાહ ટૂંક સમયમાં જાહેર કરી શકે નવી ડેડલાઈન
દેશમાં નક્સલવાદને લગભગ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં લાવ્યા બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ધ્યાન આંતરિક સુરક્ષાના બીજા મોટા પડકાર એવા ગેરકાયદેસર ઘુસણખોરીના મુદ્દા પર કેન્દ્રિત થયુ?...
પશ્ચિમ બંગાળમાં ‘હોલ્ડિંગ સેન્ટર્સ’ બનાવવાનો નિર્ણય, ગેરકાયદેસર વિદેશીઓ સામે કડક પગલાં
પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યના તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ્સને તેમના વિસ્તારમાં ‘હોલ્ડિંગ સેન્ટર્સ’ સ્થાપવા માટે કડક નિર્દેશ આપ્યો છે. આ કેન્દ્રોનો મુખ્ય હેતુ ભારતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કર...
લોકસભામાં અમિત શાહ : ‘ગરીબીના કારણે નક્સલવાદ નહીં, નક્સલવાદના કારણે ગરીબી ફેલાઈ’
દેશમાંથી નક્સલવાદને પૂર્ણ રીતે ખતમ કરવાની સરકારની સમયમર્યાદાના એક દિવસ પહેલાં સંસદમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ ચર્ચાના અંતે ભારતના ગૃહ પ્રધાન અમિત શાહ એ વિગતવાર જવાબ આપતા જણાવ્યું ...