સાગબારા ખાતે આદિવાસી સંત ભગત સંમેલન અને ‘મન કી બાત’નો 122મો એપિસોડ: રાષ્ટ્રભક્તિ, સંસ્કૃતિ અને સેવાનો અનોખો સંગમ
આ પ્રસંગે માન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરણાત્મક કાર્યક્રમ 'મન કી બાત'ના 122મા એપિસોડનું સામૂહિક નિરીક્ષણ થયું, જેના ઉર્જાવાન સંદેશે ઉપસ્થિત લોકોના હૃદયમાં રાષ્ટ્રભક્તિ, જનસેવા અને સંસ...