“હિન્દુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી, તો RSS પર સવાલ કેમ?” પ્રિયાંક ખડગેને મોહન ભાગવતનો જવાબ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની કાનૂની સ્થિતિ, નોંધણી અને આર્થિક પારદર્શિતા અંગે કર્ણાટક સરકારના મંત્રી પ્રિયાંક ખડગેએ ઉઠાવેલા સવાલોને લઈને હવે RSSના સરસંઘચાલક મોહન ભાગવતે ખુલ્લો જવાબ આપ્યો ?...