છત્તીસગઢ શરાબ કૌભાંડમાં ભૂપેશ બઘેલના પુત્ર પર ₹250 કરોડ મળ્યાનો આરોપ
છત્તીસગઢમાં કોંગ્રેસ સરકારના કાર્યકાળ દરમિયાન થયેલા શરાબ કૌભાંડ મામલે તત્કાલીન મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલને લઈને મોટો ખુલાસો થયો છે. એન્ટી કરપ્શન બ્યુરો અને ઇકોનોમિક ઓફ?...
અમદાવાદના 31 પીઆઇની આંતરિક બદલી, પોલીસ કમિશનર જી.એસ.મલિકનો મોટો નિર્ણય
અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને વધુ સક્ષમ બનાવવા માટે પોલીસ કમિશનર જી.એસ. મલિકે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. શહેરના પોલીસ તંત્રમાં કાર્યક્ષમતાને વધારવા અને કાનૂની વ્યવસ્થામાં મજબૂ...