લવ જેહાદ : રાજકોટમાં મુસ્લિમ શખ્સના ત્રાસથી હિન્દુ પરિણીતાનો આપઘાતનો પ્રયાસ
રાજકોટ શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક પરિણીત મહિલાએ કથિત બ્લેકમેઇલિંગ અને માનસિક ત્રાસથી કંટાળીને એસિડ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો ...
પંજાબી સિંગર ઇન્દર કૌરની હત્યા : અપહરણ બાદ નહેરમાંથી લાશ મળી, કેનેડા ભાગ્યો આરોપી
પંજાબમાંથી એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે, જેમાં પંજાબી ગાયિકા ઇન્દર કૌર (ઉર્ફે યશઇન્દર કૌર, ઉંમર 29 વર્ષ)ની હત્યા કરવામાં આવી છે. સોમવારે સવારે તેની લાશ નહેરમાંથી મળી આવતા વિસ્તારમાં...