મણિપુરમાં NRCની માંગ સાથે ઉગ્ર વિરોધ : વસતી ગણતરી પહેલાં ગેરકાયદેસર પ્રવાસીઓની ઓળખ કરવાની માંગ
ઉત્તરપૂર્વ રાજ્ય મણિપુરમાં વસતી ગણતરી પહેલા ગેરકાયદેસર પ્રવાસીઓની ઓળખ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બન્યા છે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે રાજ્યમાં ગેરકાયદેસર રીતે વસેલા ?...
મણિપુરમાં હિંસા પછી PM મોદીની પહેલી મુલાકાત, 13 સપ્ટેમ્બરે શરણાર્થી પરિવારો સાથે કરશે સંવાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 13 સપ્ટેમ્બરે મણિપુરની મુલાકાત રાજ્ય માટે મહત્વપૂર્ણ ગણાઇ રહી છે. છેલ્લા કેટલાંક દિવસથી તેમના પ્રવાસને લઈને અનેક અટકળો ફેલાઈ હતી, પરંતુ હવે સત્તાવાર રીતે પુષ્ટિ થ...