ઈન્કમ ટેક્સમાં સુધારા બાદ સરકારનો નવો ટારગેટ કસ્ટમ ડ્યુટી
કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું જેમાં તેમણે સ્પષ્ટ કર્યું કે ઈન્કમ ટેક્સ સિસ્ટમમાં મોટા સુધારાઓ કર્યા બાદ હવે સરકારનું આગામી મોટું મિશન કસ?...
પાન-મસાલા અને સિગારેટ પર વધારાનો ટેક્સ, લોકસભામાં બિલ પાસ
નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બે મહત્વપૂર્ણ બિલ રજૂ કર્યા બાદ, ‘સ્વાસ્થ્ય સુરક્ષાથી રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર’ બિલને વ્યાપક ચર્ચાઓ પછી અંતે પસાર કરવામાં આવ્યું. આ બિલ હવે રાજ્યસભામ?...
ઈન્કમ ટેક્સના નિયમો બદલાયા, ITR ફાઈલ કરતા પહેલા જાણી લેજો, થશે મોટો ફાયદો
આયકર વિભાગે આર્થિક વર્ષ 2024-25 માટે આવકવેરા રિટર્ન ભરવાની અંતિમ તારીખ વધારવાની જાહેરાત કરી છે. હવે એસેસમેન્ટ વર્ષ 2025-26 માટે ITR ભરવાની અંતિમ તારીખ 15 સપ્ટેમ્બર રહેશે. તારીખ આગળ વધારવાનું કારણ નિયમો?...
1 એપ્રિલથી બદલાશે ઈન્કમ ટેક્સના આ 10 મોટા નિયમો, દરેક કરદાતાઓ માટે જાણવું જરૂરી છે
આવકવેરાના નિયમોમાં ઘણા મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. જો તમે પણ દર વર્ષે ટેક્સ ભરો છો, તો આ નવા નિયમો વિશે જાણવું તમારા માટે ખૂબ જ મહત્વનું છે. આ ફેરફારો તમારી બચત, રોકાણ અને નાણાકીય આયોજન પર સીધ?...
‘બજેટ જે દરેક ભારતીયના સપના પૂરા કરશે…’ PM મોદીની પહેલી પ્રતિક્રિયા જાહેર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલું બજેટ દરેક ભારતીયના સપના પૂરા કરનારું બજેટ છે.કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ રજૂ કર્?...
ઈન્કમ ટેક્સ રિફંડમાં હવે ઢીલ નહીં ચાલે, આવકવેરા વિભાગે ક્લેમની સમયમર્યાદામાં કર્યો ફેરફાર
આવકવેરા ખાતાએ તાજેતરમાં જ એક પરિપત્ર કરીને રિફંડ માટે ક્લેમ મૂકવા માટેની પ્રોસિજર પૂરી કરવા માટેની સમય મર્યાદા છ વર્ષથી ઘટાડીને પાંચ વર્ષની કરી દીધી છે. જે તે નાણાંકીય વર્ષના રિટર્ન ફાઈલ ક?...