ઈસરોએ 2025ને ‘ગગનયાન વર્ષ’ જાહેર કર્યું, 7200 પરીક્ષણ પૂરા, યુદ્ધના ધોરણે કામગીરી
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ના પ્રમુખ વી. નારાયણને 2025ને 'ગગનયાન વર્ષ' જાહેર કરતા તેને ઈસરો માટે ખૂબ જ મહત્ત્વનું વર્ષ જણાવ્યું. નારાયણને કહ્યું કે, 'અત્યાર સુધી 7200 પરીક્ષણ પૂર્ણ કરવામાં ...
શું છે આ SpaDeX મિશન? જેમાં ISROને મળી મોટી સફળતા, ડોકિંગ પરીક્ષણ સાથે છે કનેક્શન
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ ગત ગુરુવારે SpaDeX મિશન હેઠળ અવકાશમાં બે ઉપગ્રહોને ડોક કરવાના ચોથા પ્રયાસને સફળ બનાવ્યો છે. આ પ્રયોગ અંતર્ગત, બંને ઉપગ્રહોમાં સફળતા મળી છે તે ISRO માટે એક અદભ...
ISRO આજે અંતરિક્ષમાં કરશે મોટો ‘ધમાકો’, 3 દેશ પછી ભારત પાસે હશે આ ટેકનોલોજી, જાણો કેમ છે આ મિશન ‘ખાસ’
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) સોમવારે (આજે) રાત્રે 9:58 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC)થી PSLV-C60 રોકેટનો ઉપયોગ કરીને બે ઉપગ્રહો લોન્ચ કરશે. આ મિશન ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ ?...
ISRO ને મળી મોટી સફળતા, હવે અંતરિક્ષમાં માનવ મોકલવાનું ભારત માટે બનશે સરળ
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) ભારતમાંથી અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવા માટે લાંબા સમયથી કામ કરી રહ્યું છે. તાજેતરમાં, સરકારે આ માટે મિશન 2040 પણ તૈયાર કર્યું છે, જ્યારે ગગનયાનની મદદથી...
ચંદ્રયાન-4 અને ચંદ્રયાન-5ની ડિઝાઈન તૈયાર, ISRO ચીફ એસ સોમનાથનું એલાન
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના વડા ડૉ. એસ. સોમનાથે કહ્યું કે જો સરકાર મંજૂરી આપે તો ચંદ્રયાન-4 મિશન ટૂંક સમયમાં લોન્ચ થઈ શકે છે. કારણ કે ઈસરોએ ચંદ્રયાન-4 અને 5ની ડિઝાઈન તૈયાર કરી લીધી ...
ISROએ શ્રીહરિકોટાના સ્પેસ સેન્ટરથી SSLV-D3 સફળતાપૂર્વક કર્યું લોન્ચ
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ આજે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે SSLV-D3/EOS-08 મિશનની ત્રીજી અને અંતિમ વિકાસલક્ષી ઉડાન સફળતાપૂર્વક લોન્ચ કરી છે. આ મિશન EOS-08 લોન્ચ કરી રહ્યું છે, ...