ચરોતરનું એકમાત્ર નરસિંહ ભગવાનનું મંદિર ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં સ્થિત છે
વૈશાખ સુદ ચૌદશ એટલે નરસિંહ ભગવાનની જયંતિ કે જે નડિયાદ તાલુકાના ઉતરસંડા ગામે અતિ પૌરાણિક નરસિંહ ભગવાનનું મંદિર આવેલું છે. આશરે 300 વર્ષ પહેલાં આ મંદિર એક સાધુએ બનાવ્યું હોવાની લોકવાયકા છે. તેમ?...
ખેડા જિલ્લાના ઉત્તરસંડા ગામે સનરાઈઝ ફાઉન્ડેશન દ્વારા વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ
નડિયાદ તાલુકાના ઉતરસંડા ગામે ઉતરસંડા ગામના પૂર્વ સરપંચ પટેલ અને સનરાઈઝ ફાઉન્ડેશનના સહયોગથી વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ કરાયુ. ખેડા જિલ્લાનું ગોકુળ ગામ ઉતરસંડા કે જે એન આર આઈ તરીકે ?...