મોરારિબાપુ પ્રત્યે અહોભાવ સાથે રામકથા અને મહાકુંભ અખંડ ભારતનો સંદેશ ગણાવતાં યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજમાં ચાલતી રામકથામાં ઉપસ્થિતિ રહી મોરારિબાપુ પ્રત્યે અહોભાવ સાથે રામકથા અને મહાકુંભ અખંડ ભારતનો સંદેશ ગણાવતાં પોતાનો રાજીપો વ્યક્ત...
‘રમખાણો કરશો તો સાત પેઢીની સંપત્તિ જપ્ત થઇ જશે…’, CM યોગીનો હરિયાણામાં આક્રમક પ્રચાર
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હરિયાણાના સોનિપતના ચૂંટણી પ્રચારમાં એક રેલીમાં વિપક્ષ પર જોરદાર હુમલો કર્યો હતો. આ સાથે તેમણે ઉત્તર પ્રદેશમાં તેમની સરકારની પ્રશંસા પણ કરી હતી....
‘દુર્ભાગ્યવશ જ્ઞાનવાપીને લોકો મસ્જિદ કહે છે પરંતુ…’, શંકરાચાર્ય અને ચંડાલના પ્રસંગ પરથી CM યોગીનું મોટું નિવેદન
જ્ઞાનવાપી સાક્ષાત વિશ્વનાથ છે..... આ શબ્દો છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના. વાસ્તવમાં UPના CM યોગી આદિત્યનાથ હાલ ગોરખપુરના પ્રવાસે છે. યોગી આદિત્યનાથે શનિવારે દીનદયાળ ઉપાધ્યાય ?...