યોગી આદિત્યનાથનું નિવેદન : ‘રસ્તા ચાલવા માટે છે, નમાજ માટે નહીં, સંખ્યા વધુ હોય તો શિફ્ટમાં કરો’
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાજેતરમાં એક જાહેર કાર્યક્રમમાં સંબોધન દરમિયાન રસ્તા પર નમાજ અંગે કડક નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે રાજ્યમાં કોઈપણ સ્થિતિમાં રસ્તા ?...