મહાકુંભ 2025માં Ola ભક્તોને સાચો રસ્તો બતાવશે, AI દ્વારા કામ થશે સરળ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ 2025નું આયોજન થવા જઈ રહ્યું છે. આ વખતે આ ધાર્મિક મેળો માત્ર આસ્થા અને ભક્તિનું કેન્દ્ર નહીં બનીને ટેક્નોલોજીની નવી ઊંચાઈઓને પણ સ્પર્શશે. ભક્તોની સુવિધા મા...
હર કદમ મહાકુંભ કી ઓર, પ્રયાગરાજમાં 12 વર્ષે મહાકુંભનું આયોજન, દરેક શ્રદ્ધાળુની ગણતરી માટે ત્રણ મુખ્ય ટેકનિકલ પદ્ધતિનો થશે પ્રયોગ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે કુંભમેળો 2025 યોજાશે. આગામી 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા મહાકુંભમાં કરોડો હિંદુઓ આસ્થાની ડૂબકી લગાવશે. કુંભમેળામાં આવનાર ભક્તો માટે યોગી સરકાર દ્વાર?...
UPમાં યોજાનાર મહાકુંભને લઇ 45 દિવસમાં દોડશે 13000 ટ્રેન, ગુજરાતમાંથી પણ આટલી ટ્રેનો જશે
આ વર્ષે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ સ્થાન પર મહાકુંભ યોજાશે, જે 13 જાન્યુઆરી 2025ના રોજ શરૂ થઈને 26 ફેબ્રુઆરી 2025ના રોજ પૂર્ણ થશે. આસ્થાના સૌથી મોટા મેળાવડા મહાક...
હવે મળશે Ayodhya રામમંદિર આકાશી દર્શનનો લાભ; જાણી લો કેટલું ચૂકકવું પડશે ભાડુ
અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનો હવાઈ નજારો જોવા માંગતા લોકો માટે સારા સમાચાર છે. ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યામાં રામ મંદિરના હવાઈ દર્શન કરાવવાનો નિર્ણય લીધો છે. હવે રાજ્ય સરકાર હેલિકોપ?...
સુપ્રીમ કોર્ટે મદરેસાઓને આપી મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને રદ કર્યો
સુપ્રીમ કોર્ટે મદરેસાઓને મહત્વપૂર્ણ રાહત આપતાં અલ્હાબાદ હાઈકોર્ટના એક ચુકાદાને રદ કરી દીધું. આ ચુકાદામાં હાઈકોર્ટએ મદરેસાઓ પર કેટલાક નિયંત્રણો મૂક્યાં હતા, જેમાં મદરેસાઓના નફો પર નિયંત્?...
કુશીનગરમાં નકલી ચલણની આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ, SP નેતા રફી ખાન સહિત 10ની ધરપકડ
ઉત્તર પ્રદેશના કુશીનગરમાં નકલી નોટોનું આખું કારખાનું ઝડપાયું છે. કારખાનાની સાથે ગેરકાયદેસર હથિયારો પણ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે બે સપા નેતા સહિત કુલ 10 મુસ્લિમ આરોપીઓને ઝડ?...
અયોધ્યાઃ રામ મંદિરના શિખરનું નિર્માણ ઓક્ટોબરથી શરૂ થશે
ઉત્તર પ્રદેશના અયોધ્યાના રામ મંદિરમાં શિલાનું નિર્માણ ઓક્ટોબરમાં શરૂ થશે. જ્યારે તેનું નિર્માણ શરૂ થશે ત્યારે મંદિરના નિર્માણ સાથે જોડાયેલી તમામ એજન્સીઓ તેમાં સામેલ થશે. આ સાથે પ્રથમ માળ?...