ઉત્સવધામ વડતાલમાં મહાશિવરાત્રી નિમિત્તે દેવો સમક્ષ ૧૧૦૦ કિલો શક્કરિયા ઉત્સવ ઉજવાયો
વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઉત્સવધામ વડતાલ સ્વા.મંદિરમાં તા.૨૬મીને બુધવારે મહાશિવરાત્રીના શુભ પર્વે મંદિરમાં બિરાજતા દેવો સમક્ષ વડોદરાના કૃષ્ણકાંતભાઇ શાંતિલાલભાઇ પટેલ તથા પરિવ...