‘ટીબી મુક્ત ભારત અભિયાન’ સફળતાની દિશામાં, મૃત્યુદરમાં 50 ટકાનો ઘટાડો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2018માં શરૂ કરેલ ટીબી નિમૂર્લન કાર્યક્રમ હેઠળ ગુજરાત સરકાર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના સબળ નેતૃત્વ અને આરોગ્યમંત?...