મહાશિવરાત્રી પર મહાકુંભમાં ઉમટશે માનવ મહેરામણ, જાહેર કરવામાં આવી એડવાઇઝરી
મહાકુંભમાં અત્યાર સુધીમાં 60 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. મહાકુંભમાં આવતીકાલે શિવરાત્રીના દિવસે છેલ્લું શાહી સ્નાન થશે. જેને લઈ મેળા વિસ્તારને આજથી પ્રતિબંધિત ઝોન...