ભારત-પાકિસ્તાન તણાવના લીધે બંધ કરાયેલા ગુજરાતના 7 સહિત 32 એરપોર્ટ ફરી શરૂ
પહલગામ હુમલા બાદ આતંકીઓ સામે ચાર દિવસ ચાલેલા ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં જ થયેલા સૈન્ય સંઘર્ષ બાદ...
એરપોર્ટ પર ખોવાયેલો સામાન હવે સરળતાથી મળી જશે! એર ઈન્ડિયાએ શોધી કાઢ્યો રસ્તો
‘હું જાપાન જવા માંગતો હતો પણ ચીન પહોંચી ગયો’… એરપોર્ટ (Airport) પર લોકો સાથે પણ કંઈક આવું જ થાય છે જ્યારે તેમનો સામાન યોગ્ય જગ્યાએ જવાને બદલે ખોટી જગ્યાએ પહોંચે છે. જો સામાન ખોવાઈ જાય તો તણાવ વધી જા?...
એરપોર્ટ પર હવે જપ્ત નહીં થાય જ્વેલરી, કોર્ટે કસ્ટમ વિભાગને આપ્યો મોટો આદેશ, જાણો વિગત
વિદેશથી આવતા લોકોના ઘરેણાં એરપોર્ટ પર પકડાય છે.પણ હવે તમે વિદેશ પ્રવાસથી પાછા ફરતી વખતે તમારી સાથે જૂના અને પોતાના ઘરેણાં લાવશો તો કસ્ટમ વિભાગ તમને બિનજરૂરી રીતે હેરાન નહીં કરે. દિલ્હી હાઈક?...
ભારત અહીં આવેલું છે પહેલું ખાનગી રેલ્વે સ્ટેશન? સુવિધા એવી કે એરપોર્ટ જેવો થાય અનુભવ
ભારતીય રેલ્વે એશિયાનું સૌથી મોટું અને વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ્વે નેટવર્ક છે. ભારતીય રેલ્વે પાસે મુંબઈ લોકલ ટ્રેનોથી લઈને હાઇ સ્પીડ વંદે ભારત ટ્રેનો સુધી બધું જ છે. ભારતીય રેલ્વે દેશન?...
રેલવે, રોડ કોરિડોર અને એરપોર્ટ… કેબિનેટ મીટિંગમાં કયા કયા પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેબિનેટ મીટિંગ યોજાઈ જેમાં અનેક યોજનાઓને મંજૂરી આપવામાં આવી, જેમાં રેલવે, રોડ અને એરપોર્ટ સંબંધિત પ્રોજેક્ટ્સ સામેલ છે. આ વાતની જાણકારી કેન્દ્રીય મંત...