કચરાથી બનશે ઉડ્ડયન બળતણ, ગતિશક્તિ વિદ્યાલય અને એરબસ વચ્ચે ઐતિહાસિક કરાર
ગતિશક્તિ વિદ્યાલયના પ્રાધ્યાપક ડૉ. વેંકટ ચિનાતલાના સંશોધનને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી માન્યતા મળી છે. ત્રણ વર્ષ પહેલાં ડિસેમ્બર 2022માં ડૉ. ચિનાતલાએ પાલિકાના ઘન કચરામાંથી પેટ્રોલ બનાવવા માટ...