એર ઇન્ડીયાએ કરી મોટી જાહેરાત, હવે ક્યારેય આકાશમાં ઉડાન નહી ભરે ફ્લાઇટ નંબર 171નું વિમાન
12 જૂને (ગુરુવાર) અમદાવાદમાં થયેલી ગોઝારી વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. એર ઇન્ડિયાનું વિમાન AI-171 અમદાવાદમાં દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 265 લોકોએ જી?...