ભારતની બ્રહ્મોસ મિસાઇલની ન્યુ જનરેશન કેવી હશે, ડીઆરડીઓએ આપી જાણકારી
ભારતનું ઓપરેશન સિંદૂર સમગ્ર વિશ્વમાં હાલ ચર્ચામાં છે. તેમાં પણ ઓપરેશન સિંદૂર બ્રહ્મોસ મિસાઇલની તાકતે દુનિયાને અચંબિત કરી દીધી છે. ત્યારે મીડિયા સાથે વાતચીત દરમિયાન ડીઆરડીઓના ચેરમેન ડો. સમ?...
‘કેમ રાખવામાં આવ્યું ઓપરેશન સિંદૂર નામ?’ અમેરિકામાં પૂછાયેલા સવાલનો શશિ થરૂરે આપ્યો શાનદાર જવાબ
22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું અને પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કર્યો અને 100થી વધુ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. ભાર?...
ઓપરેશન સિંદૂરને લઈ BSFનો મોટો દાવો, પાકિસ્તાને 600થી વધુ ડ્રોન હુમલા કર્યા હતા
ઓપરેશન સિંદૂરને લઈ BSF દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે. BSFના IGએ કહ્યું- પાકિસ્તાને 2...5 નહીં પણ 600થી વધુ ડ્રોન હુમલા કર્યા હતા. સેનાએ પાકિસ્તાનના તમામ ડ્રોન તોડી પાડ્યા હતા. ગુજરાત બોર્ડર પર પાકિ...
ઓપરેશન સિંદૂરની સફળતા બાદ સરકારનો મોટો નિર્ણય: હવે ત્રણેય સેના માટે ISOના નિયમો લાગુ
ભારતીય સશસ્ત્ર દળોએ ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધરીને પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ(PoK)માં આતંકવાદી ઠેકાણાંનો નાશ કર્યો હતો. આ દરમિયાન ભારતની ત્રણેય સેનાએ તાકાતનો પરચો આપ્યો હતો. હવે ત્રણેય સે?...
Operation Sindoorથી ભારતની કૂટનીતિમાં કેટલો આવ્યો બદલાવ?
રાજદ્વારી અને યુદ્ધ વ્યૂહરચના વચ્ચે એક સમાનતા એ છે કે ખુલ્લી આંખે જે દરેકને દેખાય છે તે વાસ્તવમાં બનતું નથી; જે થાય છે તે દરેકને દેખાતું નથી. ઓપરેશન સિંદૂર દ્વારા, સમગ્ર વિશ્વએ ભારતીય સેનાની ?...
ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરનો વધુ એક વીડિયો શેર કર્યો, જુઓ સેનાનું શૌર્ય અને સાહસ
ભારત દ્વારામાં શરૂ કરવામાં આવેલા ઓપરેશન સિંદૂરનો ભારતીય સેનાના વેસ્ટર્ન કમાન્ડે ફરી એક નવો વીડિયો પોસ્ટ કર્યો છે. ભારતીય સેનાના વેસ્ટર્ન કમાન્ડ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં પાકિસ્?...
પાકિસ્તાને સુવર્ણ મંદિર પર કર્યો હતો હુમલાનો પ્રયાસ, રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
ભારતના “ઓપરેશન સિંદૂર” અંતર્ગત પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર કરેલા પ્રહાર પછી, પાકિસ્તાને 7 અને 8 મે, 2025ની રાત્રે ભારતના અનેક શહેરો પર ડ્રોન અને મિસાઇલ હુમલાઓ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ હુ?...
‘આ તો ટ્રેલર હતું, પિક્ચર હજુ…’, આવનારી તારીખ 18મેને લઈને પાકિસ્તાનમાં ડરનો માહોલ
ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 મેના રોજ યુદ્ધવિરામ થયો હતો, પરંતુ છેલ્લા 24 કલાકમાં આપવામાં આવેલા નિવેદનોને લીધે વાતાવરણ ફરીથી ગરમાઈ ગયું છે. પાકિસ્તાન સંસદમાં સાંસદોએ ભારત તરફથી નવા હુમલાની આશ?...
પાટણમાં ‘ઓપરેશન સિંદૂર’ના વિજયના શૌર્યને બિરદાવવા તિરંગા યાત્રાનું આયોજન થયું
દેશના શૂરવીર સૈનિકોના શૌર્ય અને દેશભક્તિના જ્વલંત પ્રતિક ‘ઓપરેશન સિંદૂર’ના વિજયના સન્માનમાં પાટણ શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. દેશભક્તિના ઊંડા ભાવ સાથે યોજાયેલી આ...
‘પાકિસ્તાન સાથે ફક્ત PoK પર જ વાત…’ ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત બોલ્યા એસ જયશંકર
પાકિસ્તાન સાથેના યુદ્ધ પછી, એસ જયશંકરે આજે પહેલીવાર પાડોશી દેશ વિરુદ્ધ વાત કરી. ભારતના વલણને દોહરાવતા વિદેશ મંત્રીએ કહ્યું કે જો હવે પાકિસ્તાન સાથે કોઈ વાતચીત થશે તો તે ફક્ત પીઓકે પર જ થશે. આ?...