જશોદાનગરમાં ઓમકારેશ્વર મહાદેવનું મંદિર, 33 કોટી દેવી-દેવતા સાથે સ્વયંભૂ શિવલિંગના દર્શન
અમદાવાદના જશોદાનગરમાં ઓમકારેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. મહાદેવનું આ મંદિર સદીઓ પહેલા નાની દેરી સ્વરુપે હતું, ત્યારે ભાવિક ભક્તો ફક્ત દીવો કરીને આરતી કરતા હતા. વર્ષોથી આરતીની પ?...