નારાયણ સરોવર ત્રિવિક્રમરાયજી દર્શન પૂજન કરતાં મોરારિબાપુ
કચ્છમાં કોટેશ્વરમાં ચાલતી રામકથા દરમિયાન મોરારિબાપુએ નારાયણ સરોવર ત્રિવિક્રમરાયજી દર્શન પૂજન કરેલ. અંહિયા ગાદીપતિ સોનલલાલજી મહારાજ દ્વારા વંદના અભિવાદન થયું. ભારતનાં પશ્ચિમ છેડે કચ્છ?...
જ્યાં રણ બોલે, સંસ્કૃતિ નાચે અને જેના ઈતિહાસના ગવાય ગાણા, એ ધીખતી ધરા કચ્છની વાંચો અનોખી વાત
કચ્છ નામની ઉત્પત્તિ સંસ્કૃત શબ્દ "કચ્છ" પરથી થયેલી છે, જેનો અર્થ થાય છે પાણીથી ઘેરાયેલી અથવા ભરતી-ઓટથી પ્રભાવિત જમીન. કચ્છનો ભૌગોલિક આકાર બદલાતો રહે છે—મોટા ભાગે મીઠા રણમાં વરસાદ અને સમુદ્રન...