કાશી વિશ્વનાથ મંદિરે કર્યો મહત્વનો નિર્ણય, આ ભક્તો માટે 3 દિવસ દર્શન રહેશે બંધ
મહાશિવરાત્રી દરમિયાન ભક્તોના ભારે ધસારાને ધ્યાનમાં રાખીને, અધિકારીઓએ 25 થી 27 ફેબ્રુઆરી સુધી અહીંના કાશી વિશ્વનાથ મંદિરમાં VIP ‘દર્શન’ સુવિધા સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. કાશી વિશ્વનાથ મંદિ?...
CM યોગી આદિત્યનાથ પહોંચ્યા કાશી વિશ્વનાથ મંદિર, ભગવાનના આશીર્વાદ લીધા
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરે પૂજા અર્ચના માટે પહોંચ્યા હતા. તેમણે ભગવાન શિવની આરાધના કરી અને મહાકુંભ 2025 સહિત રાજ્યના વિકાસ માટે આશીર્વાદ ...