શું તમે પણ ચારધામ યાત્રા પર જવાનું વિચારી રહ્યા છો? તો આ બાબતો ખાસ ધ્યાનમાં રાખો
ચારધામ યાત્રામાં ઉત્તરાખંડમાં હિમાલયમાં સ્થિત ચાર પવિત્ર સ્થાનો બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામ સામેલ છે. ચારધામ યાત્રા પર્યટન અને ધાર્મિક અનુભવ પૂરો પાડે છે. આ ચારે તીર્થસ?...
કેદારનાથ રૉપ-વે, 36 મિનીટમાં થશે 9 કલાકની યાત્રા, મોદી કેબિનેટનું હેમકુંડ સાહિબને લઇને પણ મોટું એલાન
ભારત સરકાર ઉત્તરાખંડમાં બે મહત્વપૂર્ણ રોપ-વે પ્રોજેક્ટ્સ શરૂ કરી રહી છે, જે પ્રવાસીઓ અને ભક્તો માટે યાત્રાને વધુ સુવિધાજનક અને ઝડપી બનાવશે. કેદારનાથ રોપ-વે પ્રોજેક્ટ: લંબાઈ: આ રોપ-વે ગૌરી?...
30 એપ્રિલથી શરૂ થશે ચારધામ યાત્રા, ક્યારે રજીસ્ટ્રેશન કરાવવું? ખાસ વાતો જાણો
ઉત્તરાખંડમાં ચારધામ બદ્રીનાથ , કેદારનાથ , ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રા આ વર્ષે 30 એપ્રિલથી શરૂ થઈ રહી છે. ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન પણ 11 માર્ચથી શરૂ થશે. આ વખતે પ્રવાસ નોંધણી પ્રક્ર?...
હવે ભક્તો 30 મિનિટમાં જ રૂદ્રપ્રયાગથી ભોલેબાબાના દરબારમાં પહોંચશે, કેદારનાથમાં બનશે વિશ્વનો સૌથી લાંબો રોપ-વે
કેદારનાથ સહિત ચારધામની યાત્રા શરૂ થઇ ગઇ છે. ચારધામના યાત્રીઓ માટે આગામી સમયમાં આ યાત્રા વધારે સરળ અને સુવિધાજનક બની જશે. કેન્દ્ર સરકારે કેદારનાથ યાત્રા માટે રોપ-વેની યોજના તૈયાર કરી છે, આ નવ?...
કેદારનાથ જવા માટે ગૌરીકુંડ જવાની જરૂર નથી… મળ્યો નવો અને ટૂંકો રસ્તો
ઉત્તરાખંડમાં બાબા કેદારના દર્શન કરવા માટે જૂના રૂટથી અલગ નવો રૂટ જોવા મળ્યો છે. આ નવો રૂટ પહેલા કરતા સરળ અને ટૂંકો છે. કેદારનાથ વિધાનસભા ક્ષેત્રના પૂર્વ ધારાસભ્ય મનોજ રાવતે જણાવ્યું કે કેદા?...