હવે ભક્તો 30 મિનિટમાં જ રૂદ્રપ્રયાગથી ભોલેબાબાના દરબારમાં પહોંચશે, કેદારનાથમાં બનશે વિશ્વનો સૌથી લાંબો રોપ-વે
કેદારનાથ સહિત ચારધામની યાત્રા શરૂ થઇ ગઇ છે. ચારધામના યાત્રીઓ માટે આગામી સમયમાં આ યાત્રા વધારે સરળ અને સુવિધાજનક બની જશે. કેન્દ્ર સરકારે કેદારનાથ યાત્રા માટે રોપ-વેની યોજના તૈયાર કરી છે, આ નવ?...
કેદારનાથ જવા માટે ગૌરીકુંડ જવાની જરૂર નથી… મળ્યો નવો અને ટૂંકો રસ્તો
ઉત્તરાખંડમાં બાબા કેદારના દર્શન કરવા માટે જૂના રૂટથી અલગ નવો રૂટ જોવા મળ્યો છે. આ નવો રૂટ પહેલા કરતા સરળ અને ટૂંકો છે. કેદારનાથ વિધાનસભા ક્ષેત્રના પૂર્વ ધારાસભ્ય મનોજ રાવતે જણાવ્યું કે કેદા?...