કેરળમાં કોંગ્રેસનો મોટો નિર્ણય : વીડી સતીશન બન્યા નવા મુખ્યમંત્રી, કેસી વેણુગોપાલનું પત્તું કપાયું
કેરળમાં વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થયા બાદ લગભગ દસ દિવસની અનિશ્ચિતતા પછી કોંગ્રેસ પાર્ટીએ આખરે મુખ્યમંત્રીના નામ પર મોહર મારી છે. વીડી સતીશનને કેરળના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરવ...
કેરળમાં કોંગ્રેસ માટે CM સસ્પેન્સ વધ્યું : વાયનાડમાં રાહુલ-પ્રિયંકા વિરુદ્ધ પોસ્ટરો, વેણુગોપાલના નામે વિવાદ
કેરળ વિધાનસભા ચૂંટણીમાં United Democratic Front (UDF) ગઠબંધને 140માંથી 102 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે, છતાં જીતના એક સપ્તાહ બાદ પણ કોંગ્રેસ મુખ્યમંત્રીના નામ પર અંતિમ નિર્ણય લઈ શકી નથી. આ રાજકીય અનિશ્ચિ...
દક્ષિણ ભારતની રાજનીતિમાં મોટા ફેરફાર : 5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બન્યા એન.રંગાસ્વામી
દક્ષિણ ભારતની રાજનીતિમાં આજે (13 મે) મહત્વપૂર્ણ રાજકીય ફેરફારો જોવા મળ્યા છે. એક તરફ પુડુચેરીમાં એન.રંગાસ્વામીએ પાંચમી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે, તો બીજી તરફ કેરળમાં મુખ્યમંત્રીના ના...
કેરળમાં પીએમ મોદીનો સંદેશ, પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે ભારતીયોની સુરક્ષા માટે સરકાર પ્રતિબદ્ધ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે કેરલના પ્રવાસે છે. અહીં એર્નાકુલમમાં યોજાયેલી એક જનસભાને સંબોધતા તેમણે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે હાલની ...