કેવાયસી મુદ્દે ખાતેદારોને અગવડતા ટાળવા રિઝર્વ બેન્કના ગવર્નરની સૂચના
નો યોર કલાયન્ટ (કેવાયસી) દસ્તાવેજોની માગણી સાથે ખાતેદારોને બેન્કોમાં વારંવાર ધક્કા નહીં ખવડાવવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ગવર્નર સંજય મલ્હોત્રાએ બેન્કોને સૂચના આપી છે. આરબીઆઈ ઓમ?...