હોર્મુઝ હુમલા બાદ ભારતનો કડક વિરોધ : એક ભારતીય નાવિકનું મોત, MEAએ 5 મહત્વપૂર્ણ બાબતો કહી
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં ક્રુઝ મિસાઈલથી બે યુએઈ ટેન્કરો પર હુમલો કર્યો હતો, જેમાં એક ભારતીય ક્રૂ મેમ્બરનું મોત થયું હતું અને છ ભારતીયો અને બે યુક્રેનિયન નાગરિકો ઘાયલ થયા હતા. ભારતીય વિદેશ મ?...
મહારાષ્ટ્રમાં મોટી વિમાન દુર્ઘટના, ઉપમુખ્યમંત્રી અજિત પવાર સહિત 5 લોકોના મોત : DGCA
મહારાષ્ટ્રમાં એક મોટી દુર્ઘટના સર્જાયાની માહિતી સામે આવી છે. અહીં બારામતીમાં ઉપમુખ્યમંત્રી અજિત પવારનું વિમાન ક્રેશ થઇ ગયું છે. આ દુર્ઘટના લેન્ડિંગ સમયે સર્જાઈ હોવાની જાણકારી છે. મળતી માહ?...