ગણપતિ, સૂર્ય, વિષ્ણુ, મહાદેવ અને ભગવતીની ઉપાસના એ સનાતન વૈદિક આદેશ – મોરારિબાપુ
ગોહિલવાડનાં સુપ્રસિધ્ધ તીર્થસ્થાન ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં ધાર્મિક સામાજિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં રામકથા ' માનસ ગોપનાથ' પ્રારંભ વેળાએ વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ ગણપતિ, સૂર્ય, વિષ્ણુ, મ?...