ગિરનાર યાત્રા માટે ઇન-આઉટ રજિસ્ટ્રેશન ફરજિયાત : QR કોડથી નોંધણી બાદ જ સીડી અને રોપવે પરથી પ્રવેશ
જૂનાગઢના ગિરનાર પર્વત પર દર્શન અને પ્રવાસ માટે આવતા યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ગિરનારની જૂની સીડી, નવી સીડી અ?...