ગણેશોત્સવ 2026 પહેલાં હર્ષ સંઘવીની અપીલ : ટ્રાફિક નિયમો પાળો, એમ્બ્યુલન્સને રસ્તો આપો અને પ્લાસ્ટિકમુક્ત ઉત્સવ ઉજવો
ગુજરાતમાં ગણેશોત્સવની તૈયારીઓ તેજ બનતી વચ્ચે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ ગણેશ મંડળો અને નાગરિકોને મહત્વપૂર્ણ અપીલ કરી છે. તેમણે ગણપતિ આગમન રેલીને ભવ્ય અને આકર્ષક બનાવવાની સાથે ટ્રાફ...