PM મોદીને મળ્યા અર્જુન મોઢવાડિયા, પોરબંદરમાં ₹27,500 કરોડના મેગા શિપબિલ્ડિંગ પ્રોજેક્ટને આપી મંજૂરી
ગુજરાત સરકારના મંત્રી અર્જુન મોઢવાડિયાએ 4 ઓગસ્ટ, 2026ના રોજ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૌજન્ય મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે પોરબંદર જિલ્લામાં પ્રસ્તાવિત મેગા શિપબિલ્...
પોરબંદરમાં બનશે ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટર, ભારતના મેરિટાઇમ ક્ષેત્રને મળશે નવી ઔદ્યોગિક શક્તિ
ભારત માટે સમુદ્ર માત્ર પાણીનો વિશાળ વિસ્તાર નથી, પરંતુ દેશના આર્થિક, વ્યાપારિક અને વ્યૂહાત્મક વિકાસનો મહત્વપૂર્ણ આધાર રહ્યો છે. પ્રાચીન લોથલ બંદરથી શરૂ થયેલી ભારતની સમુદ્રી પરંપરા, ચોલા સા...