કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, અકસ્માતમાં ઘાયલ લોકોને મળશે 150000 રૂપિયાની મફત સારવાર
ભારત સરકાર માર્ગ સુરક્ષાને વધુ સક્ષમ બનાવવા માટે વિવિધ ટ્રાફિક નિયમો અમલમાં મૂક્યા છે. તેમ છતાં, દર વર્ષે દેશભરમાં હજારો લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે અથવા ગંભીર રીતે ઘવાય છે. આ સમસ્યા...