તિરુપતિ મંદિરે મોકલાયું 68 લાખ કિલો નકલી ઘી; ઉત્તરાખંડ ડેરીના ₹250 કરોડના કૌભાંડનો પર્દાફાશ
આંધ્રપ્રદેશના પવિત્ર તિરુપતિ બાલાજી મંદિરમાં બનેલા પ્રસાદ તરીકે પ્રસિદ્ધ ‘તિરુપતિ લાડુ’ માટે વપરાતા ઘી સંબંધિત એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે. આ કૌભાંડમાં ઉત્તરાખંડની એક ડેરી દ્વારા મંદ?...
નડિયાદ-ડાકોર રોડ ઉપર ફેક્ટરીમાં ચાલતો નકલી ઘીનો કાળો કારોબાર ઝડપાયો
ખેડા જિલ્લામાં ફરી એક વખત નકલી ઘીનો કાળો કારોબાર ઝડપાયો છે જેમાં નડિયાદ-ડાકોર રોડ ઉપર આવેલ શ્રી કલ્યાણીના નામથી ચાલતી ઘીની ફેક્ટરીમાં નકલી ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યું છે. ખોરાક અને ઔષધ ?...