PM મોદીની જાપાન યાત્રા પૂર્ણ : ચીનમાં યોજાનાર SCO સમિટમાં ભાગ લેવા રવાના
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 30 ઑગસ્ટ, 2025ના રોજ જાપાનની સફળ બે દિવસીય યાત્રાનો સમાપન કરીને હવે ચીનના તિયાનજિન શહેર તરફ રવાના થયા છે, જ્યાં 31 ઑગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (...
ચંદ્ર પર ફરી લહેરાશે ભારતનો તિરંગો, જાણો શું છે ISROની નવી યોજના
ભારતના અંતરિક્ષ ક્ષેત્રે એક વધુ ઐતિહાસિક ક્ષણ નજીક છે! ચંદ્રયાન-5 મિશન ભારત માટે એક મહત્ત્વપૂર્ણ મિશન બની શકે છે, જે ચંદ્ર પર વધુ એક મહાન સિદ્ધિ મેળવી શકે છે. ISRO (ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા) ?...