SIR ડ્રાફ્ટમાંથી રદ થયેલા 65 લાખ લોકો કોણ? SCએ ચૂંટણીપંચને 3 દિવસમાં માહિતી આપવાનું કહ્યું
સુપ્રીમ કોર્ટે બુધવારે ચૂંટણી પંચને આદેશ આપ્યો છે કે તે બિહારના વિશેષ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ડ્રાફ્ટમાંથી નામ રદ કરાયેલા આશરે 65 લાખ મતદારોની વિગતો 9 ઓગસ્ટ (શનિવાર) સુધી રજૂ કરે. આ આદેશ જસ્ટિસ સૂ...
બિહારમાં મતદાર યાદીમાંથી 35 લાખ લોકોના નામ ‘ડીલિટ’ થશે, ચૂંટણીપંચનો ચોંકાવનારો દાવો
બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે મતદારોની યાદીનું પુનઃનિરીક્ષણ અભિયાન શરૂ કર્યું છે, જે ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. અત્યાર સુધીમાં મળેલા આંકડા મુજબ, રાજ્યભરન?...