છત્તીસગઢમાં ‘બસવરાજુ’ના એન્કાઉન્ટર બાદ નક્સલીઓમાં દહેશત, 18 નક્સલીનું સરેન્ડર
છત્તીસગઢમાં નક્સલ વિરોધી અભિયાન ચલાવી રહેલા સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. અહીં ચાર ખતરનાક નક્સલવાદી સહિત 18 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. આ તમામ નક્સલીઓ પર કુલ 39 લાખ રૂપિયાનું ઈનામ છે. સુ?...
છત્તીસગઢના નારાયણપુરમાં સુરક્ષા દળોને મોટી સફળતા, 26 નક્સલવાદી ઠાર, મોટાપાયે શસ્ત્રો જપ્ત
નક્સલમુક્ત દેશ બનાવવાના મિશન હેઠળ સુરક્ષા દળો દ્વારા હાથ ધરાયેલા ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સવારથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ચાલી રહેલા ગોળીબારમ...
છત્તીસગઢના સુકમામાં સુરક્ષા દળોએ 8 નક્સલવાદીઓને ઠાર માર્યા, 5 જવાન શહીદ
જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોના જીવ ગયા હતા. જેના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાન વિરુદ્ધ 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું છે. આ ઓપરેશન અંતગર્ત...
બીજાપુરમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં અનેક નક્સલીઓ ઠાર, 100થી વધુ IED કરાયા ડિએક્ટિવેટ
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળોએ નક્સલીઓ વિરુદ્ધ એક મોટું ઓપરેશન શરૂ કર્યું છે. આ કાર્યવાહી તેલંગણા સરહદ નજીક ઉસૂર પોલીસ સ્ટેશન વિસ્તારના પહાડી વિસ્તારોમાં કરવામાં આવી રહી છે. છ?...
અહીં આવેલું છે માતાનું ચમત્કારિક મંદિર, મૂર્તિ તળાવમાંથી થઈ હતી પ્રગટ, જાણો ઈતિહાસ
છત્તીસગઢના સરગુજા જિલ્લામાં પહાડોની વચ્ચે આવેલું આ એક પ્રાચીન મંદિર છે, જેના વિશે આજે પણ ઘણાં લોકોને જાણ નથી. લોકો માને છે કે અહીં નારિયેળ ચઢાવવાથી માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને જે ભક્ત સાચ?...
છત્તીસગઢમાં સુરક્ષાદળોનું સફળ ‘ઓપરેશન’, એન્કાઉન્ટરમાં 16 નક્સલી ઠાર, અન્યોની શોધખોળ ચાલુ
છત્તીસગઢના સુકમા-દંતેવાડા સરહદ પર ઉપમપલ્લી કેરલાપાલ વિસ્તારના જંગલમાં આજ સવારથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે સતત ફાયરીંગ થઈ રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં માઓવાદીઓને ભારે નુકસાન થયું છે ...
છત્તીસગઢના પૂર્વ CM ભૂપેશ બઘેલ મામલે CBI ની એન્ટ્રી, મહાદેવ બેટિંગ એપનો છે કેસ
છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની મુશ્કેલીઓ વધી રહી છે. સીબીઆઇએ બુધવારે પૂર્વ સીએમ બઘેલના ઘરે દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, એજન્સીની ટીમોએ રાયપુર અને ભિલાઇમાં બઘેલના આ?...
છત્તીસગઢમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, 25 લાખના ઈનામી ટોપ કમાન્ડર હિત ત્રણ ઠાર
છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં નક્સલવાદીઓ સાથે અથડામણમાં સુરક્ષાદળોએ ત્રણ નક્સલીને ઠાર માર્યા છે. આ ત્રણેય માઓવાદીમાં તેમનો ટોપ કમાન્ડર સુધીર ઉર્ફ સુધાકર ઉર્ફ મુરલી પણ સામેલ છે. જેના માથે...
છત્તીસગઢમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહી, બીજાપુરમાં 18, કાંકેરમાં 4 નક્સલી ઠાર માર્યા
છત્તીસગઢના બીજાપુર અને કાંકેર જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ માહિતી આપી છે કે, સુરક્ષા દળોએ બીજાપુરમાં 18 અને કાંકેરમાં 4 નક્સલીઓને ઠાર માર?...
છત્તીસગઢમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે ફરી અથડામણ, આઠ માઓવાદી ઠાર
છત્તીસગઢના બીજાપુર જિલ્લાના ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે ભયાનક અથડામણ ચાલી રહી છે, જેમાં નવ નક્સલવાદીઓ ઠાર થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. ઠાર થયેલા નક્સ?...