રથયાત્રાને પગલે આવતીકાલ રાતના 12 વાગ્યાથી બંધ થશે આ રસ્તા, અમદાવાદ પોલીસનું જાહેરનામું
જગન્નાથ ભગવાનની 148મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી છે અને સમગ્ર અમદાવાદ શહેર ભક્તિમય માહોલમાં ડૂબી ગયું છે. આગામી 27 જૂન શુક્રવારના રોજ ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગર?...