ઇન્ડિગો સંકટ વચ્ચે PM મોદીનું નિવેદન, જનતા પરેશાન થાય તેવા નિયમ-કાયદા ન હોવા જોઈએ
દિલ્હીમાં NDA સાંસદોની બેઠકમાં આજે વડાપ્રધાન મોદીએ નિયમ કાયદા અંગે મોટું નિવેદન આપ્યું છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ બેઠકમાં વડાપ્રધાન મોદીના સંબોધન અંગે જાણકારી આપતા જણાવ્યું કે, કે ?...